♦“વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ વિતરણની યોજના”
👉12 પાસ હોય અને કોલેજ માં પ્રવેશ મેળવેલ તાજા વિદ્યાર્થીઓ માટે
👉આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ થી વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦/-ના ટોકન દરે ટેબ્લેટ ફાળવવાનું નક્કી કરવામાં આવેલ છે.
🔸પાત્રતાના ધોરણો
▪ધોરણ-૧૨ની માન્ય બોર્ડની વર્ષ ૨૦૧૭ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ.
▪ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
▪જે વિદ્યાર્થી ટેબ્લેટ મેળવવા માટે તેમના હિસ્સાના રૂ. ૧૦૦૦ જમા કરાવવાની રહેશે.
લાભ લેવા માંગતા દેવીપૂજક મિત્રો પોતાની કોલેજ નો સંપર્ક કરે..
👉12 પાસ હોય અને કોલેજ માં પ્રવેશ મેળવેલ તાજા વિદ્યાર્થીઓ માટે
👉આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ થી વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦/-ના ટોકન દરે ટેબ્લેટ ફાળવવાનું નક્કી કરવામાં આવેલ છે.
🔸પાત્રતાના ધોરણો
▪ધોરણ-૧૨ની માન્ય બોર્ડની વર્ષ ૨૦૧૭ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ.
▪ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
▪જે વિદ્યાર્થી ટેબ્લેટ મેળવવા માટે તેમના હિસ્સાના રૂ. ૧૦૦૦ જમા કરાવવાની રહેશે.
લાભ લેવા માંગતા દેવીપૂજક મિત્રો પોતાની કોલેજ નો સંપર્ક કરે..
દેવીપૂજક ને ગૃહ ઉદ્યોગ માટે યોજના..
👉ઘરદિવડા યોજના
▪મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે ૧૯૯૬થી ઘરદિવડા યોજના અમલી બનાવામાં આવેલ છે.
▪આ યોજના હેઠળ ગરીબીરેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓ સ્થાનીક સ્તરે નાના-નાના ઉદ્યોગો / વ્યવસાય / વેપાર સ્થાપી આર્થિક રીતે પગભર બને તે માટે કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિયત કરેલ ૨૧૮ પ્રવૃતિઓની બેંકેબલ લોન માટે રાષ્ટ્રીયકૃત બેંકોને રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન સહાય માટે ભલામણ કરવામાં આવે છે.
▪આ યોજના હેઠળ ધંધા ક્ષેત્ર માટે વધુમાં વધુ રૂ. ૭૫૦૦/-, સેવાક્ષેત્ર માટે રૂ.૧૦,૦૦૦/- તથા ઉધોગક્ષેત્ર માટે રૂ. ૧૨,૫૦૦/- સુધીની સબસીડી આપવામાં આવે છે.
▪માર્ચ ૨૦૧૨ સુધીમાં આ યોજના અંતર્ગત કુલ ૧૧૩૭ મહિલાઓને લાભ આપવામાં આવેલ છે.
▪વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના અંતર્ગત કુલ ૭૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
👉ઘરદિવડા યોજના
▪મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે ૧૯૯૬થી ઘરદિવડા યોજના અમલી બનાવામાં આવેલ છે.
▪આ યોજના હેઠળ ગરીબીરેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓ સ્થાનીક સ્તરે નાના-નાના ઉદ્યોગો / વ્યવસાય / વેપાર સ્થાપી આર્થિક રીતે પગભર બને તે માટે કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિયત કરેલ ૨૧૮ પ્રવૃતિઓની બેંકેબલ લોન માટે રાષ્ટ્રીયકૃત બેંકોને રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન સહાય માટે ભલામણ કરવામાં આવે છે.
▪આ યોજના હેઠળ ધંધા ક્ષેત્ર માટે વધુમાં વધુ રૂ. ૭૫૦૦/-, સેવાક્ષેત્ર માટે રૂ.૧૦,૦૦૦/- તથા ઉધોગક્ષેત્ર માટે રૂ. ૧૨,૫૦૦/- સુધીની સબસીડી આપવામાં આવે છે.
▪માર્ચ ૨૦૧૨ સુધીમાં આ યોજના અંતર્ગત કુલ ૧૧૩૭ મહિલાઓને લાભ આપવામાં આવેલ છે.
▪વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના અંતર્ગત કુલ ૭૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
👉બીસીકે-૧૦૪/૧૪૮: મહિલા શિવણવર્ગો
♦પાત્રતાના માપદંડો
▪ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪૭,૦૦૦/-
▪શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬૮,૦૦૦/-
▪તાલીમાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિ હોવો જોઇએ
♦સહાયનું ધોરણ
▪સ્ટાઇપેન્ડ માસિક રૂ. ૨૫૦/-સિલાઇ મશીન ખરીદવા સહાય રૂ. ૬૦૦૦/-
▪શિવણકોર્ષનો સમયગાળો ૬ માસ
▪વિચરતી- વિમુક્ત જાતિના લાભાર્થીને માસિક રૂ. ૩૫૦/-
▪ સ્ટાઇપેન્ડ સિલાઈ મશીન ખરીદવા રૂ. ૨,૫૦૦/- સહાય.
♦પાત્રતાના માપદંડો
▪ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪૭,૦૦૦/-
▪શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬૮,૦૦૦/-
▪તાલીમાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિ હોવો જોઇએ
♦સહાયનું ધોરણ
▪સ્ટાઇપેન્ડ માસિક રૂ. ૨૫૦/-સિલાઇ મશીન ખરીદવા સહાય રૂ. ૬૦૦૦/-
▪શિવણકોર્ષનો સમયગાળો ૬ માસ
▪વિચરતી- વિમુક્ત જાતિના લાભાર્થીને માસિક રૂ. ૩૫૦/-
▪ સ્ટાઇપેન્ડ સિલાઈ મશીન ખરીદવા રૂ. ૨,૫૦૦/- સહાય.
👉સ્વયં સક્ષમ યોજના
👉હેતુ
▪આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે.
▪આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
👉લોન મેળવવાની પાત્રતા
▪અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
▪અરજદારના કુંટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
▪અરજદારે વ્યવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવીઅરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
▪યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓઆ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
▪આ યોજનાઓમાં વ્યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષીક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
▪આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
▪આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશેલોન જે વ્યવસાયો માટે આપવાની છે
▪તેની ઉદાહરણરૂપ યાદી.ડોકટર, આર્કીટેકટ, સોફટવેર-હાર્ડવેર, ઓટોમોબાઇલ સહિતના ઇજનેર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ , હોટલ મેનેજમેન્ટ, ઘરડાધર, પ્રચાર અને જાહેબખબર, મકાનોની મરામત અને નિભાવ, સુરક્ષા કર્મચારી એજન્સી, સ્પાર્ધાત્મક પરીક્ષા માટેના પ્રશિક્ષણ કેન્દ્રો , સંસ્કૃાતિ અને પ્રવાસન વિભાગ, પ્રિન્ટીંગ પ્રેસ, ડીટીપી, ગ્રાફિકસ વગેરે. ફેશન ડિઝાઇનીંગ/બુટીક, ટે્ક્ષટાઇલ ડિઝાઇનીંગ, ઘરેણા અને ઝવેરાતની ડિઝાઇનીંગ, હિરા ઘસવા અને પોલીસ કરવા, કાસ્ટ કામગીરી/ફર્નીચર, પાર્લર, ફિટનેશ કેન્દ્ર, શિલ્પતકળા, પરંપરાગત કલા કામગીરી વગેરેમાં મૂલ્યવર્ધન.ઉપર દર્શાવેલી યાદી માત્ર ઉદાહરણરૂપ યાદી છે. તેમાં દર્શાવ્યા છે એટલા જ વ્યવસાયો માટે લોન આપવામાં આવશે એવું નથી. ટેકનીકલ રીતે ઉચીત અને નાણાંકીય રીતે સક્ષમ હોય એવા અન્યઆ કોઇપણ પ્રોજેકટ માટે યુવક-યુવતી નાણાં – સહાય મેળવી શકશે.વ્યવસાયિક રીતે ચલાવવામાં આવતા આવા સાહસોને કારણે કૌશલ્ય પ્રાપ્ત/અર્ધકૌશલ પ્રાપ્ત કારીગરો માટે પણ એટલા જ પ્રમાણમાં વેતન પ્રાપ્ત રોજગારી ઉભી થશે અને તેનાથી રાષ્ટ્રની સંપતિમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
👉હેતુ
▪આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે.
▪આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
👉લોન મેળવવાની પાત્રતા
▪અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
▪અરજદારના કુંટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
▪અરજદારે વ્યવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવીઅરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
▪યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓઆ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
▪આ યોજનાઓમાં વ્યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષીક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
▪આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
▪આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશેલોન જે વ્યવસાયો માટે આપવાની છે
▪તેની ઉદાહરણરૂપ યાદી.ડોકટર, આર્કીટેકટ, સોફટવેર-હાર્ડવેર, ઓટોમોબાઇલ સહિતના ઇજનેર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ , હોટલ મેનેજમેન્ટ, ઘરડાધર, પ્રચાર અને જાહેબખબર, મકાનોની મરામત અને નિભાવ, સુરક્ષા કર્મચારી એજન્સી, સ્પાર્ધાત્મક પરીક્ષા માટેના પ્રશિક્ષણ કેન્દ્રો , સંસ્કૃાતિ અને પ્રવાસન વિભાગ, પ્રિન્ટીંગ પ્રેસ, ડીટીપી, ગ્રાફિકસ વગેરે. ફેશન ડિઝાઇનીંગ/બુટીક, ટે્ક્ષટાઇલ ડિઝાઇનીંગ, ઘરેણા અને ઝવેરાતની ડિઝાઇનીંગ, હિરા ઘસવા અને પોલીસ કરવા, કાસ્ટ કામગીરી/ફર્નીચર, પાર્લર, ફિટનેશ કેન્દ્ર, શિલ્પતકળા, પરંપરાગત કલા કામગીરી વગેરેમાં મૂલ્યવર્ધન.ઉપર દર્શાવેલી યાદી માત્ર ઉદાહરણરૂપ યાદી છે. તેમાં દર્શાવ્યા છે એટલા જ વ્યવસાયો માટે લોન આપવામાં આવશે એવું નથી. ટેકનીકલ રીતે ઉચીત અને નાણાંકીય રીતે સક્ષમ હોય એવા અન્યઆ કોઇપણ પ્રોજેકટ માટે યુવક-યુવતી નાણાં – સહાય મેળવી શકશે.વ્યવસાયિક રીતે ચલાવવામાં આવતા આવા સાહસોને કારણે કૌશલ્ય પ્રાપ્ત/અર્ધકૌશલ પ્રાપ્ત કારીગરો માટે પણ એટલા જ પ્રમાણમાં વેતન પ્રાપ્ત રોજગારી ઉભી થશે અને તેનાથી રાષ્ટ્રની સંપતિમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
🔷 ન્યુસ્વર્ણિમા યોજના
👉હેતુ:
▪ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વારોજગારી ઉભી કરી આત્મેનિર્ભર કરવા માટેની મહિલાઓ માટેની ખાસ યોજના.
▪આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
👉લોન મેળવવાની પાત્રતા
▪અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
▪અરજદારના કુંટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તા૨ માટે રૂ. ૯૮,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
▪અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧થી૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
▪અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સા માં અનુભવ હોવો જરૂરી છે.
👉યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
▪આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની
▪આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૫ ટકા રહેશે.
▪આ યોજનાઓમાં યુનિટ કોસ્ટાના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
▪આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
👉હેતુ:
▪ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વારોજગારી ઉભી કરી આત્મેનિર્ભર કરવા માટેની મહિલાઓ માટેની ખાસ યોજના.
▪આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
👉લોન મેળવવાની પાત્રતા
▪અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
▪અરજદારના કુંટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તા૨ માટે રૂ. ૯૮,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
▪અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧થી૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
▪અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સા માં અનુભવ હોવો જરૂરી છે.
👉યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
▪આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની
▪આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૫ ટકા રહેશે.
▪આ યોજનાઓમાં યુનિટ કોસ્ટાના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
▪આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
👉બીસીકે-૧૧૨: સા.શૈ.પ.વ.ના નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા નાણાંકીય સહાય
🔹પાત્રતાના માપદંડો
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦/-રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમ, શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બંધાતી દુકાનો ખરીદવા માટે લોન સહાય આપવામાં આવે છે.
🔹સહાયનું ધોરણ
▪રૂ. ૬૦,૦૦૦/- લોનરૂ.
▪૧૫,૦૦૦/- સબસીડી
🔹પાત્રતાના માપદંડો
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦/-રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમ, શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બંધાતી દુકાનો ખરીદવા માટે લોન સહાય આપવામાં આવે છે.
🔹સહાયનું ધોરણ
▪રૂ. ૬૦,૦૦૦/- લોનરૂ.
▪૧૫,૦૦૦/- સબસીડી
વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પુલ યોજના
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિજ્ઞાન પ્રવાહના ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને વિના મુલ્યે ટેબ્લેટ
વિચરતી-વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા નું ફોર્મ